યાદગાર સંવાદો
- યાદગાર સંવાદો
વિવેક દેસાઈ
ગુજરાત જેમનું ગૌરવ કરી શકે એવા ફોટોગ્રાફર તે અમદાવાદના વિવેક દેસાઈ. એમની સાથેનો આ સંવાદ એમની જીવન અને જગતને જોવાની…
Read More » - યાદગાર સંવાદો
કૌશિક ઘેલાણી
પોતાને ‘આરણ્યક’ તરીકે ઓળખાવતા સુરત નિવાસી કૌશિક ઘેલાણીએ તસ્વીરકળા માટેની એમની પ્રીતિને એક સરસ વ્યવસાયનું સ્વરૂપ આપ્યું છે. તેઓ અખબારી…
Read More » - યાદગાર સંવાદો
નિસર્ગ આહીર
કેલિગ્રાફીની કળા પ્રાચીન છે અને દૂનિયાની અલગ અલગ સાંસ્કૃતિક અને ધાર્મિક પરંપરાઓ સાથે એ કળાની વિવિધ શૈલીઓ વિકસી છે. દૃશ્યકળાઓ…
Read More » - યાદગાર સંવાદો
પ્રશાંત દયાળ
આમદાવાદના પત્રકાર પ્રશાંત દયાળની પત્રકારત્વની લાંબી સફર ખરબચડે રસ્તે ચાલી છે. એમની યાત્રાના અનેક પડાવે એમણે સંઘર્ષોનો સામનો કરવાનો આવ્યો…
Read More » - યાદગાર સંવાદો
શૈલિની શેઠ-અમીન
આમદાવાદનાં શૈલિની-શેઠ અમીને એમની પર્યાવરણ સુરક્ષાની પ્રતિબધ્ધતાથી પ્રેરાઈને પહેલાં સ્થપતિ તરીકેની તાલીમ લઇ ડીગ્રી મેળવી. ત્યાર પછી, છેલ્લાં પંદરેક વર્ષથી…
Read More » - યાદગાર સંવાદો
અમિત દવે
આ વર્ષનું પુલિત્ઝર પ્રાઈઝ ફોર ફોટોગ્રાફી રોયટર્સના ચાર તસ્વીરકારોને ગત વર્ષની ભારતની કોરોના મહામારી દરમ્યાન એમણે પાડેલા ફોટા માટે તાજેતરમાં…
Read More » - યાદગાર સંવાદો
મિત્તલ પટેલ
માતૃદિન નિમિત્તે એક એવી માતા સાથેનો આ વાર્તાલાપ જે માત્ર પોતાનાં સંતાનો માટે જ નહીં, પણ સમાજ અને સરકાર દ્વારા ઉપેક્ષિત…
Read More » - યાદગાર સંવાદો
ઉર્વીશ કોઠારી
ગુજરાતી ભાષાનાં અનેક અખબારો અને સામયિકોમાં કામ કરી ચૂકેલા ગુજરાતી પત્રકાર ક્ષેત્રના અગ્રણી ઉર્વીશ કોઠારી એક અભ્યાસુ લેખક છે એટલું…
Read More » - યાદગાર સંવાદો
નિરંજનાબેન કલાર્થી
સરદાર વલ્લભભાઇ પટેલ સ્થાપિત બારડોલી સ્વરાજ આશ્રમનાં મુખ્ય સંચાલક અને આશ્રમના મહિલા શિક્ષણ તેમજ અન્ય રચનાત્મક કાર્યો દ્વારા સમાજ ઉત્થાન…
Read More » - યાદગાર સંવાદો
ડો લતાબહેન દેસાઈ
આ વર્ષે પદ્મશ્રી સન્માન પ્રાપ્ત કરનાર ભરૂચ નજીકના આદિવાસી વિસ્તાર ઝગડિયામાં છેલ્લાં ચાળીસ વર્ષથી કાર્યરત સંસ્થા ‘સેવા-રુરલ’નાં સહ-સ્થાપક ડો લતાબહેન…
Read More » - યાદગાર સંવાદો
રાજ ગોસ્વામી
ગુજરાતી પત્રકારત્વ ક્ષેત્રે કોલેજ કાળથી સક્રિય એવા રાજ ગોસ્વામીએ એમની ત્રીસ વર્ષથી લાંબી કારકિર્દી દરમ્યાન એમના કાર્યક્ષેત્રની અનેક જુદીજુદી ભૂમિકાઓમાં…
Read More » - યાદગાર સંવાદો
ડો રક્ષાબહેન દવે
૨૧મી ફેબ્રુઆરી, ૨૦૨૨ ના વિશ્વ માતૃભાષા નિમિત્તે કરેલો આ સંવાદ એક એવું વ્યક્તિત્વ છતું કરે છે જે ૭૫ વર્ષની વય…
Read More » - યાદગાર સંવાદો
પ્રતિક ગાંધી
મૂળ સુરતના અને હવે મુંબઈને કર્મભૂમિ બનાવનાર જન્મજાત અભિનેતા અને કલાકારજીવ એવા પ્રતિક મહેતાને ગત વર્ષના અંતે શ્રેષ્ઠ અભિનયનો ફિલ્મફેર…
Read More » - યાદગાર સંવાદો
હરીશ મીનાશ્રુ
૨૦૨૦ના વર્ષ માટેનું કેન્દ્રીય સાહિત્ય અકાદમીમ દિલ્હીનું ગુજરાતી ભાષા માટેનું સન્માન ગત વર્ષે ગુજરાતી ભાષાના સંપ્રજ્ઞ સર્જક હરીશ મીનાશ્રુને ‘બનારસ…
Read More » - યાદગાર સંવાદો
ડો પુનિતા હરણે
ગુજરાતી અખબારી પત્રકારત્વની દ્વિશતાબ્દી નિમિત્તે ગુજરાતી પત્રકારત્વ સાથે સંકળાયેલાં અગ્રણીઓ સાથેની સંવાદ-શૃંખલામાં ગુજરાત વિદ્યાપીઠના પત્રકારત્વ વિભાગનાં અધ્યાક્ષ ડો પુનિતા હરણે…
Read More » - યાદગાર સંવાદો
રાજેશ વ્યાસ ‘મિસ્કીન’
સંવાદ: પૂર્વાર્ધ સંવાદ: ઉત્તરાર્ધ સાંપ્રત ગુજરાતી ગઝલવિશ્વમાં એક અગ્રેસર અને આદરપાત્ર નામ તે રાજેશ વ્યાસ ‘મિસ્કીન’. એમને ૨૦૨૧ માટેના…
Read More » - યાદગાર સંવાદો
ડો. સોનલ પંડ્યા
ગુજરાતી અખબારી પત્રકારત્વની દ્વિશતાબ્દી નિમિત્તે ગુજરાતી પત્રકારત્વ સાથે સંકળાયેલાં વ્યક્તિત્વો સાથેની સંવાદ-શ્રેણીમાં પ્રસારિત ડો સોનલ પંડ્યા સાથેનો આ વાર્તાલાપ ગુજરાતી…
Read More » - યાદગાર સંવાદો
ડો હિમાંશુ બ્રહ્મભટ્ટ
સિડનીની બાયોફાર્માસ્યુટિકલ કંપનીના સીઈઓ અને વૈજ્ઞાનિક ડો હિમાંશુ બ્રહ્મભટ્ટ સાથેનો આ રસપ્રદ વાર્તાલાપ એમણે તૈયાર કરેલા નવા કોવિડ વેક્સિનનીની વિશેષતાઓ…
Read More » - યાદગાર સંવાદો
ડો ભરત ભટ્ટ
૨૦મી ઓક્ટોબર એટલે વિશ્વ ઓસ્ટીઓપોરોસિસ દિવસ. એ નિમિત્તે પ્રસારિત આ હેમલ જોશી સાથેના આ વાર્તાલાપમાં સિડનીના અનુભવી તબીબ ડો ભરત…
Read More » - યાદગાર સંવાદો
રીતેષ ભમરિયા
મૂળ કચ્છના રીતેષ ભમરિયા, ત્રણ વર્ષ પહેલાં ઓસ્ટ્રેલિયા આવીને ક્વિન્સ્લેન્ડના કેર્ન્સમાં સ્થાયી થયા. મર્ચન્ટ નેવીમાં પાઈલટના સર્વોચ્ચ હોદ્દા પર કાર્યરત…
Read More » - યાદગાર સંવાદો
બકુલા દેસાઈ-ઘાસવાલા
વલસાડ નિવાસી બકુલા દેસાઈ-ઘાસવાલાને ૨૦૧૯ના વર્ષ માટેનું રાષ્ટ્રીય સાહિત્ય અકાદમી, દીલ્હીનું અનુવાદ માટેનું પારિતોષિક એનાયત કરવામાં આવ્યું હતું. આ સન્માન…
Read More » - યાદગાર સંવાદો
વિભા દેસાઈ
ગુજરાતી કાવ્યસંગીતને જેમણે એક નવો વળાંક આપ્યો અને સંગીત પરત્વે ધંધાદારી અભિગમ ન હોવા છતાં પોતાની કળાને સંપૂર્ણ સમર્પિત રહીને…
Read More » - યાદગાર સંવાદો
ડો હરિ દેસાઈ
ચાર દાયકાથી પણ લાંબા સમયથી પત્રકારત્વ ક્ષેત્રે કાર્યરત અને ઇન્ડિયન એક્સપ્રેસ જૂથના અખબારોનું ૧૯૯૦ના દાયકામાં તંત્રીપદ સંભાળનાર ડો હરિ દેસાઈ…
Read More » - યાદગાર સંવાદો
ડો. હર્ષદેવ માધવ
દેવભાષા કહેવાતી સંસ્કૃત ભાષાને લોકભાષા તરીકેનો દરજ્જો આપવા અને એનો બોલચાલમાં ઉપયોગ થાય એવા હેતુથી ગુજરાતના વિદ્વાન ડો હર્ષદેવ માધવ કાર્યશીલ…
Read More » - યાદગાર સંવાદો
ચિરંતના ભટ્ટ
મુંબઈ નિવાસી ચિરંતના ભટ્ટે પત્રકારત્વનાં અનેક ક્ષેત્રોમાં અને ત્રણ ભાષાઓમાં લેખન કાર્ય કર્યું છે. એક યુવા મહિલા પત્રકાર જ્યારે ન્યુઝ…
Read More » - યાદગાર સંવાદો
રમેશ તન્ના
૧લી જુલાઈ એ ગુજરાતી પત્રકારત્વ માટે ઐતિહાસિક દિવસ છે. બસો વર્ષ પહેલાં આ દિવસે મુંબઈથી ગુજરાતી ભાષાનું પ્રથમ અખબાર પ્રસિદ્ધ…
Read More » - યાદગાર સંવાદો
તૃપ્તિ દવે
૨૭મી જુન પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસોર્ડર વિષે જનજાગૃતિ માટેનો દિવસ છે. એ નિમિત્તે સિડનીમાં પંદર વર્ષથી કાર્યરત મનોચિકિત્સક તૃપ્તિ દવે…
Read More » - યાદગાર સંવાદો
પેલવા નાયક
અમદાવાદના પ્રતિષ્ઠિત કલાકાર પરિવારમાં જન્મેલાં પેલવા નાયક સ્વની ખોજમાં રત એવાં શાસ્ત્રીય ધ્રુપદ ગાયિકા છે. તેમણે ધ્રુપદગાયનના મોભ સમા ઉસ્તાદ…
Read More » - યાદગાર સંવાદો
દીપક ગઢિયા
વડોદરા નજીક આવેલા નાનકડા ગામ ગોરજ ખાતે મુનિ દેવા આશ્રમના ટ્રસ્ટી અને સોલાર ટેકનોલોજી ક્ષેત્રે વિશ્વપ્રસિધ્ધિ મેળવનાર શ્રી દીપક ગઢિયાએ…
Read More » - યાદગાર સંવાદો
ભરત દવે
૧૫મી મેના દિવસે નાટ્યકાર ભરત દવેએ પૃથ્વીના રંગમંચ પરથી એક્ઝીટ કરી એનાથી ગુજરાતનું સંસ્કારજગત દીન બન્યું. એમની સાથે છ વર્ષ…
Read More » - યાદગાર સંવાદો
યજ્ઞેશ દવે
રાજકોટ નિવાસી ડો યજ્ઞેશ દવે એક એવું સર્જક વ્યક્તિત્વ છે જેમણે આપણી ભાષાને એમના નિબંધો, કાવ્યો જેવાં સ્વરૂપો ઉપરાંત અનેક…
Read More » - યાદગાર સંવાદો
ડો વિજય પંડ્યા
ભારતભરમાં સંસ્કૃતના અભ્યાસી અને પંડિત તરીકે આદર પામેલા અમદાવાદના ડો વિજય પંડ્યાએ ૧૬ વર્ષની જહેમતના અંતે વાલ્મિકી રામાયણની સમીક્ષિત આવૃત્તિનો…
Read More » - યાદગાર સંવાદો
દિનાઝ કલવચવાલા-અમિત ભાવસાર
માર્ચ ૨૦૨૧માં ૬૭મા નેશનલ ફિલ્મ એવોર્ડની જાહેરાત થઇ, જેમાં ચારણ પ્રજાના જીવન, ચારણ સંસ્કૃતિ અને એમના પ્રશ્નો રજૂ કરતી આ…
Read More » - યાદગાર સંવાદો
ચંદ્રિકા જોષી
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે યુનાઇટેડ કિંગડમના કાર્ડિફ શહેરમાં વસતાં વ્યવસાયે ડેન્ટીસ્ટ ચંદ્રિકા જોષી સાથે કરેલો આ વાર્તાલાપ એક એવી નારીનો…
Read More » - યાદગાર સંવાદો
જવાહર બક્ષી
૧૯ ફેબ્રુઆરી ૧૯૪૭માં ગઢ ગિરનારના સાન્નિધ્યમાં જન્મેલા આપણા મોખરાના શાયર અને સારસ્વત જવાહર બક્ષી સાથેના અંતરંગ સંવાદનો પૂર્વાર્ધ એમના જીવનના…
Read More » - યાદગાર સંવાદો
ભરત યાજ્ઞિક
૧૩ ફેબ્રુઆરી એટલે વિશ્વ રેડિયો દિવસ. બદલાતા સમય સાથે તાલ મેળવી શ્રોતાઓને સાંકળવામાં રેડિયોએ મહત્વની ભૂમિકા ભજવી છે અને એક…
Read More » - યાદગાર સંવાદો
પ્રશાંત ભિમાણી- કન્સલ્ટન્ટ સાયકોલોજીસ્ટ
લગભગ પચીસ વર્ષથી અમદાવાદના માનોચિકિત્સક તરીકે કાર્યરત પ્રશાંત ભિમાણી ‘મન કા રેડિયો’ નામની યુ-ટ્યૂબ ચેનલ દ્વારા વિવિધ માનસિક સ્વાસ્થ્યને લગતા…
Read More » - યાદગાર સંવાદો
મણિલાલ હ. પટેલ
વિદ્યાનગર સ્થિત નિવૃત્ત અધ્યાપક અને ગુજરાતી ભાષાનાં અનેક સાહિત્ય સ્વરૂપોમાં વિપુલ પ્રદાન કરનાર મણિલાલ પટેલને ૨૦૧૯ના સાહિત્ય ગૌરવ પુરસ્કારથી સન્માનિત…
Read More » - યાદગાર સંવાદો
રામ મોરી
હજુ એમણે ત્રીસીનો ઉંબર ઠેક્યો નથી ત્યાં તો એમના ત્રણ વાર્તાસંગ્રહો, અનેક અગ્રણી સામયિકો અને અ ખબારોમાં પ્રગટ થતી વાર્તાઓ, વાર્તાઓ…
Read More » - યાદગાર સંવાદો
વિદ્ય નિપુણ બુચ
આયુર્વેદને પાંચમો વેદ કહેવાયો છે અને ધનતેરશના પર્વ પર ધનવંતરી પૂજન પણ કરવામાં આવે છે, કારણકે આ દિવસ એ આયુર્વેદના…
Read More » - યાદગાર સંવાદો
કૌશિક મહેતા, તંત્રી ફૂલછાબ
રાજકોટથી પ્રસિદ્ધ થતું ‘ફૂલછાબ’ બીજી ઓક્ટોબર ૨૦૨૦ ના દિવસે શતાબ્દી વર્ષમાં પ્રવેશ્યું. ‘ફૂલછાબ’ અનેક રીતે એક વિશિષ્ટ અખબાર છે. સો…
Read More » - યાદગાર સંવાદો
સરૂપ ધ્રુવ
અમદાવાદ સ્થિત લેખિકા-કવયિત્રી અને કર્મશીલ ડો સરૂપ ધ્રુવ, સંસ્કૃતિક પરિવર્તનને વરેલી સંસ્થા ‘દર્શન’નાં પ્રણેતા અને સંચાલક છે. એમણે લખેલાં કાવ્યો,…
Read More » - યાદગાર સંવાદો
ડો સુદર્શન આયંગર
અમદાવાદમાં આવેલી ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના મહાત્મા ગાંધીએ ૧૮મી ઓક્ટોબર ૧૯૨૦ ના દિવસે કરી. આ વર્ષની ૧૮મી ઓક્ટોબરે આ શિક્ષણ સંસ્થા…
Read More » - યાદગાર સંવાદો
ડો દર્શિની દાદાવાળા
વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સીટીનાં ગુજરાતી ભાષા-સાહિત્યના એસોસિયેટ પ્રોફેસર ડો દર્શિની દાદાવાળા સ્થાપિત- સંચાલિત સંવિત્તિ ફાઉન્ડેશન મહેલો, યુનિવર્સીટીઓ અને આલિશાન પુસ્તકાલયોમાંથી…
Read More » - યાદગાર સંવાદો
પ્રજ્ઞા પટેલ
ગાંધીનગરનાં લેખિકા અને સામાજિક કાર્યકર પ્રજ્ઞા પટેલે ૨૦૧૯માં કૈલાસ માનસરોવરની ઇનર-કોરા યાત્રા કરી. ગુજરાત સરકારના માહિતી ખાતાના પૂર્વ નાયબ નિયામક…
Read More » - યાદગાર સંવાદો
ડો ભરત પંખાનિયા
બ્રિટનના નિષ્ણાત તબીબ તેમજ બ્રિટનની સરકારની અનેક જાહેર આરોગ્યલક્ષી સલાહકાર સમિતિઓમાં મહત્વની ભૂમિકામાં કાર્યરત ડો ભરત પંખાનિયાના કોવિડ-19 સંક્રમણ વિષયક…
Read More » - યાદગાર સંવાદો
ડો નીલેશ રાણા
ડો નીલેશ રાણા કોરોનવાયરસની વૈશ્વિક રાજધાનિ બનેલા ન્યુજર્સી, ન્યુયોર્કની પ્રતિષ્ઠિત હોસ્પિટલમાં તેમજ નર્સિંગ હોમમાં કોવિડ-19ના દર્દીઓની સારવાર કરી રહયા છે.…
Read More » - યાદગાર સંવાદો
ડો શરીફા વીજળીવાળા
સાંપ્રત ગુજરાતી સાહિત્યક્ષેત્રે ડો શરીફા વીજળીવાળાનું નામ અને કામ ગણનાપાત્ર છે. સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટીમાં ગુજરાતી વિભાગનાં અધ્યક્ષ…
Read More » - યાદગાર સંવાદો
ડો બાબુ સુથાર
અમેરિકાના પાલો આલ્ટો નિવાસી ડો બાબુ સુથાર ગુજરાતી ભાષાનું એક વીરલ વ્યક્તિત્વ છે. વીરલ એટલા માટે કે એમનામાં સાહિત્ય, ભાષાવિજ્ઞાન,…
Read More » - યાદગાર સંવાદો
વિનોદ જોશી
આપણી ભાષાના મોખરાના સર્જકોમાં જેમની આદરપૂર્વક ગણના થાય છે તે કવિ વિનોદ જોશીને તાજેતરમાં નરસિંહ મહેતા એવોર્ડથી સન્માનિત કરાયા. આ…
Read More » - યાદગાર સંવાદો
પ્રો ભીખુ પારેખ
ગાંધીવિચારના વિશ્વવિખ્યાત સમીક્ષક, બ્રિટિશ સરકારના હાઉસ ઓફ લોર્ડ્ઝના લાઈફ પિયર, પ્રખ્યાત વક્તા, લેખક અને એકેડેમિક પ્રો ભીખુ પારેખ સાથે મહાત્મા…
Read More » - યાદગાર સંવાદો
મલ્લિકા સારાભાઈ
મલ્લિકા સારાભાઈ ફેબ્રુઆરી 2020માં ઓસ્ટ્રેલિયાની મુલાકાતે હતાં તેના અનુસંધાનમાં એમની સાથેના આ પૂર્વ-પ્રસારિત વાર્તાલાપની સ્મૃતિ સજીવન કરીએ… એમની સાથેનો આ…
Read More » - યાદગાર સંવાદો
ડો. બાલકૃષ્ણ દોશી
સ્થાપત્ય ક્ષેત્રે વિશ્વકક્ષાએ નોબેલ પુરસ્કાર ગણાતો ૨૦૧૮નો પ્રીત્ઝ્કર પુરસ્કાર માર્ચ મહિનામાં અમદાવાદના જગવિખ્યાત સ્થપતિ ડો બાલકૃષ્ણ દોશીને એનાયત થયો. ડો.…
Read More » - યાદગાર સંવાદો
પબીબેન રબારી
કચ્છનાં પબીબેન રબારીએ પોતાના સાહસ અને અંતરસૂઝથી પરંપરાગત ભરતકામ અને હસ્તકલાના ઉદ્યોગમાં કાર્યરત મહિલાઓને આત્મનિર્ભર કરવા અને એમને એમના કામનું…
Read More » - યાદગાર સંવાદો
ઓસમાણ મીર
ગુજરાતમાં જ નહીં પરંતુ ભારતભરમાં ખ્યાતિપ્રાપ્ત ગાયક ઓસમાણ મીર ભક્તિસંગીત, ગઝલ, સૂફીગીતો, લોકસંગીત વગેરે દરેક પ્રકારની ગાયકીને સહજ ભાવપૂર્ણ શૈલીમાં…
Read More » - યાદગાર સંવાદો
રતિલાલ બોરીસાગર
અનેક સન્માનોથી નવાજિત ગુજરાતી ભાષાના અગ્રણી હાસ્યલેખક રતિલાલ બોરીસાગર પોતાના બાળપણથી લઈને એમના જીવનના સંભારણાની વાત કરે છે, તેમજ સાહિત્યક્ષેત્રે…
Read More » - યાદગાર સંવાદો
મનોજ શાહ
મુંબઈ ઉપરાંત ભારતમાં અને વિશ્વભરમાં કલાકીય નાટ્યપ્રયોગોનું મંચન કરતી નાટ્યસંસ્થા ‘આઈડીયાઝ અનલિમિટેડ’ ના સ્થાપક-દિગ્દર્શક, મનોજ શાહ સાંપ્રત ગુજરાતી રંગભૂમિનું એક…
Read More » - યાદગાર સંવાદો
અર્ચન ત્રિવેદી
ગુજરાતી રંગભૂમિ તેમજ ચલચિત્રના પ્રતિભાવંત અભિનેતા અર્ચન ત્રિવેદી અઢી દાયકા પહેલાં ત્રણ કેન્સર સામે ઝઝૂમ્યા અને એમની સકારાત્મક-પ્રેમાળ જીવનદૃષ્ટિએ એમના…
Read More » - યાદગાર સંવાદો
જયેશ જોશી
નવસારીના જયેશ જોશી વ્યવસાયે તબીબ-રેડિયોલોજિસ્ટ છે. નેચર ફોટોગ્રાફી એ તેમનો શોખ છે, જેને તેઓ પોતાનો ‘ઓલ્ટર-ઈગો’ ગણાવે છે. 2018માં તેમને…
Read More » - યાદગાર સંવાદો
પ્રોફેસર વિભૂતિ પટેલ
મુંબઈના પ્રતિષ્ઠિત ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સ્ટડીઝના એડવાન્સ્ડ સેન્ટર ફોર વિમેન્સ સ્ટડીઝમાં કાર્યરત પ્રોફેસર વિભૂતિ પટેલ મહિલા સશક્તિકરણ ક્ષેત્રે સક્રિય…
Read More » - યાદગાર સંવાદો
અજયસિંહ ચૌહાણ
ગુજરાત સાહિત્ય અકાદમીના મહામાત્ર, લેખક, સંપાદક, અને ગુજરાતીના અધ્યાપક ડો.અજયસિંહ ચૌહાણ સાથે વિશ્વ ગુજરાતી ભાષા દિવસ નિમિત્તે કરેલા આ સંવાદમાં…
Read More » - યાદગાર સંવાદો
કવન અંતાણી
ચોવીસ વર્ષીય કવન અંતાણીએ કોલેજકાળમાં જોયેલું સ્વપન એમણે ખૂબ નાની વયે સાકાર કર્યું. અંગ્રેજીમાં કહેવાય છે કે ‘થિન્ક આઉટસાઇડ ધ…
Read More » - યાદગાર સંવાદો
ઋષિ શેઠ
ઋષિ શેઠ ઓસ્ટ્રેલિયા આવીને સ્થાયી થનાર પ્રથમ ગુજરાતીઓ પૈકીના એક છે. 1959માં મુંબઈથી મેલબર્ન આવીને વસ્યા અને પછી સિડનીમાં સ્થિર…
Read More » - યાદગાર સંવાદો
સોનલ મોર
સોનલ મોર વ્યવસાયે વકીલ છે અને 1959માં એમના માતા-પિતા ઓસ્ટ્રેલિયા આવીને વસ્યા, તેથી અહીંના ગુજરાતી સમુદાયના ‘પાયોનિયર માઈગ્રન્ટ’ પરિવારમાં સોનલનો…
Read More » - યાદગાર સંવાદો
ઐશ્વર્યા મજમુદાર
મૂળ અમદાવાદનાં અને હવે મુંબઈ સ્થાયી થયેલાં ઐશ્વર્યા મજમુદાર સાંપ્રત સંગીતનાં એક ઉદયમાન કલાકાર છે, જેમણે ગાયનના અનેક પ્રકારોમાં પોતાનું…
Read More » - યાદગાર સંવાદો
ગોપાલ મેઘાણી
લોકમિલાપના પ્રારંભને 26 જાન્યુઆરી 2020 ના દિવસે 70 વર્ષ પૂરાં થઇ રહ્યાં છે અને તે જ દિવસથી ગુજરાતી પુસ્તક પ્રકાશન…
Read More » - યાદગાર સંવાદો
ભારૃલતા પટેલ-કામ્બલે
યુકેમાં વસતાં ભારૃલતા પટેલ-કામ્બલે સાચા અર્થમાં સેલ્ફ-મેઇડ મહિલા છે. જીવને એમની સમક્ષ દરેક તબક્કે પડકારો ખડા કર્યા અને એ દરેક…
Read More » - યાદગાર સંવાદો
અતુલ ડોડિયા
આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત મુંબઈનિવાસી ચિત્રકાર અતુલ ડોડિયા ચિત્રકલાના અનેક માધ્યમોમાં કામ કરીને એમનાં સર્જનો દેશ-વિદેશની ખ્યાતનામ આર્ટ-ગેલેરીમાં પ્રસ્તુત કરે છે. મુંબઈની…
Read More »