યાદગાર સંવાદો
-
ડો વિજય પંડ્યા
ભારતભરમાં સંસ્કૃતના અભ્યાસી અને પંડિત તરીકે આદર પામેલા અમદાવાદના ડો વિજય પંડ્યાએ ૧૬ વર્ષની જહેમતના અંતે વાલ્મિકી રામાયણની સમીક્ષિત આવૃત્તિનો…
Read More » -
દિનાઝ કલવચવાલા-અમિત ભાવસાર
માર્ચ ૨૦૨૧માં ૬૭મા નેશનલ ફિલ્મ એવોર્ડની જાહેરાત થઇ, જેમાં ચારણ પ્રજાના જીવન, ચારણ સંસ્કૃતિ અને એમના પ્રશ્નો રજૂ કરતી આ…
Read More » -
ચંદ્રિકા જોષી
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે યુનાઇટેડ કિંગડમના કાર્ડિફ શહેરમાં વસતાં વ્યવસાયે ડેન્ટીસ્ટ ચંદ્રિકા જોષી સાથે કરેલો આ વાર્તાલાપ એક એવી નારીનો…
Read More » -
જવાહર બક્ષી
૧૯ ફેબ્રુઆરી ૧૯૪૭માં ગઢ ગિરનારના સાન્નિધ્યમાં જન્મેલા આપણા મોખરાના શાયર અને સારસ્વત જવાહર બક્ષી સાથેના અંતરંગ સંવાદનો પૂર્વાર્ધ એમના જીવનના…
Read More » -
ભરત યાજ્ઞિક
૧૩ ફેબ્રુઆરી એટલે વિશ્વ રેડિયો દિવસ. બદલાતા સમય સાથે તાલ મેળવી શ્રોતાઓને સાંકળવામાં રેડિયોએ મહત્વની ભૂમિકા ભજવી છે અને એક…
Read More » -
પ્રશાંત ભિમાણી- કન્સલ્ટન્ટ સાયકોલોજીસ્ટ
લગભગ પચીસ વર્ષથી અમદાવાદના માનોચિકિત્સક તરીકે કાર્યરત પ્રશાંત ભિમાણી ‘મન કા રેડિયો’ નામની યુ-ટ્યૂબ ચેનલ દ્વારા વિવિધ માનસિક સ્વાસ્થ્યને લગતા…
Read More » -
મણિલાલ હ. પટેલ
વિદ્યાનગર સ્થિત નિવૃત્ત અધ્યાપક અને ગુજરાતી ભાષાનાં અનેક સાહિત્ય સ્વરૂપોમાં વિપુલ પ્રદાન કરનાર મણિલાલ પટેલને ૨૦૧૯ના સાહિત્ય ગૌરવ પુરસ્કારથી સન્માનિત…
Read More » -
રામ મોરી
હજુ એમણે ત્રીસીનો ઉંબર ઠેક્યો નથી ત્યાં તો એમના ત્રણ વાર્તાસંગ્રહો, અનેક અગ્રણી સામયિકો અને અ ખબારોમાં પ્રગટ થતી વાર્તાઓ, વાર્તાઓ…
Read More » -
વિદ્ય નિપુણ બુચ
આયુર્વેદને પાંચમો વેદ કહેવાયો છે અને ધનતેરશના પર્વ પર ધનવંતરી પૂજન પણ કરવામાં આવે છે, કારણકે આ દિવસ એ આયુર્વેદના…
Read More » -
કૌશિક મહેતા, તંત્રી ફૂલછાબ
રાજકોટથી પ્રસિદ્ધ થતું ‘ફૂલછાબ’ બીજી ઓક્ટોબર ૨૦૨૦ ના દિવસે શતાબ્દી વર્ષમાં પ્રવેશ્યું. ‘ફૂલછાબ’ અનેક રીતે એક વિશિષ્ટ અખબાર છે. સો…
Read More »