સમાજ/સક્રિયતા
-
ઈલાબહેન ભટ્ટ
‘સેવા’ના સ્થાપક , મેગ્સેસે એવોર્ડ વિજેતા પ્રથમ ગુજરાતી મહિલા તથા જાણીતા સમાજસેવી ઈલા બહેન ભટ્ટ નું ૨ નવેમ્બર ૨૦૨૨ના રોજ…
Read More » -
પ્રો. સ્મિતા શાહ -ઓ.એ.એમ
સિડનીમાં દાયકાઓથી વસતાં પ્રો.સ્મિતા શાહને એમના યુવા તેમજ આદિજાતિ માટેના આરોગ્યલક્ષી શિક્ષણ વિષયક અભિયાનો માટે બ્રિટનનાં મહારાણી એલિઝાબેથના જન્મદિને અપાતું…
Read More » -
મુબિના જામદાર : આહારશાસ્ત્રી
સિડનીમાં ૨૫ વર્ષથી વસતાં મુબિના જામદાર વ્યવસાયે આહારશાસ્ત્રી છે અને અહીં વસતા બિન-નિવાસી ભારતીયોને સરકાર દ્વારા જારી કરાતી આરોગ્યલક્ષી સેવાઓ…
Read More » -
શૈલિની શેઠ-અમીન
આમદાવાદનાં શૈલિની-શેઠ અમીને એમની પર્યાવરણ સુરક્ષાની પ્રતિબધ્ધતાથી પ્રેરાઈને પહેલાં સ્થપતિ તરીકેની તાલીમ લઇ ડીગ્રી મેળવી. ત્યાર પછી, છેલ્લાં પંદરેક વર્ષથી…
Read More » -
મિત્તલ પટેલ
માતૃદિન નિમિત્તે એક એવી માતા સાથેનો આ વાર્તાલાપ જે માત્ર પોતાનાં સંતાનો માટે જ નહીં, પણ સમાજ અને સરકાર દ્વારા ઉપેક્ષિત…
Read More » -
નિરંજનાબેન કલાર્થી
સરદાર વલ્લભભાઇ પટેલ સ્થાપિત બારડોલી સ્વરાજ આશ્રમનાં મુખ્ય સંચાલક અને આશ્રમના મહિલા શિક્ષણ તેમજ અન્ય રચનાત્મક કાર્યો દ્વારા સમાજ ઉત્થાન…
Read More » -
ડો લતાબહેન દેસાઈ
આ વર્ષે પદ્મશ્રી સન્માન પ્રાપ્ત કરનાર ભરૂચ નજીકના આદિવાસી વિસ્તાર ઝગડિયામાં છેલ્લાં ચાળીસ વર્ષથી કાર્યરત સંસ્થા ‘સેવા-રુરલ’નાં સહ-સ્થાપક ડો લતાબહેન…
Read More » -
ડો રક્ષાબહેન દવે
૨૧મી ફેબ્રુઆરી, ૨૦૨૨ ના વિશ્વ માતૃભાષા નિમિત્તે કરેલો આ સંવાદ એક એવું વ્યક્તિત્વ છતું કરે છે જે ૭૫ વર્ષની વય…
Read More » -
ડો. સોનલ પંડ્યા
ગુજરાતી અખબારી પત્રકારત્વની દ્વિશતાબ્દી નિમિત્તે ગુજરાતી પત્રકારત્વ સાથે સંકળાયેલાં વ્યક્તિત્વો સાથેની સંવાદ-શ્રેણીમાં પ્રસારિત ડો સોનલ પંડ્યા સાથેનો આ વાર્તાલાપ ગુજરાતી…
Read More » -
કાંતિ નાગડા
૧૯૭૨થી યુનાઇટેડ કિંગડમના નિવાસી શ્રી કાંતિ નાગડા એમના વ્યવસાયકાળમાં અને ત્યાર પછી નિવૃત્તિમાં સતત સમાજકલ્યાણની પ્રવૃત્તિઓમાં સક્રિય રહ્યા છે. લંડનના…
Read More »