યાદગાર સંવાદો
-
જવાહર બક્ષી
૧૯ ફેબ્રુઆરી ૧૯૪૭માં ગઢ ગિરનારના સાન્નિધ્યમાં જન્મેલા આપણા મોખરાના શાયર અને સારસ્વત જવાહર બક્ષી સાથેના અંતરંગ સંવાદનો પૂર્વાર્ધ એમના જીવનના…
Read More » -
ભરત યાજ્ઞિક
૧૩ ફેબ્રુઆરી એટલે વિશ્વ રેડિયો દિવસ. બદલાતા સમય સાથે તાલ મેળવી શ્રોતાઓને સાંકળવામાં રેડિયોએ મહત્વની ભૂમિકા ભજવી છે અને એક…
Read More » -
પ્રશાંત ભિમાણી- કન્સલ્ટન્ટ સાયકોલોજીસ્ટ
લગભગ પચીસ વર્ષથી અમદાવાદના માનોચિકિત્સક તરીકે કાર્યરત પ્રશાંત ભિમાણી ‘મન કા રેડિયો’ નામની યુ-ટ્યૂબ ચેનલ દ્વારા વિવિધ માનસિક સ્વાસ્થ્યને લગતા…
Read More » -
મણિલાલ હ. પટેલ
વિદ્યાનગર સ્થિત નિવૃત્ત અધ્યાપક અને ગુજરાતી ભાષાનાં અનેક સાહિત્ય સ્વરૂપોમાં વિપુલ પ્રદાન કરનાર મણિલાલ પટેલને ૨૦૧૯ના સાહિત્ય ગૌરવ પુરસ્કારથી સન્માનિત…
Read More » -
રામ મોરી
હજુ એમણે ત્રીસીનો ઉંબર ઠેક્યો નથી ત્યાં તો એમના ત્રણ વાર્તાસંગ્રહો, અનેક અગ્રણી સામયિકો અને અ ખબારોમાં પ્રગટ થતી વાર્તાઓ, વાર્તાઓ…
Read More » -
વિદ્ય નિપુણ બુચ
આયુર્વેદને પાંચમો વેદ કહેવાયો છે અને ધનતેરશના પર્વ પર ધનવંતરી પૂજન પણ કરવામાં આવે છે, કારણકે આ દિવસ એ આયુર્વેદના…
Read More » -
કૌશિક મહેતા, તંત્રી ફૂલછાબ
રાજકોટથી પ્રસિદ્ધ થતું ‘ફૂલછાબ’ બીજી ઓક્ટોબર ૨૦૨૦ ના દિવસે શતાબ્દી વર્ષમાં પ્રવેશ્યું. ‘ફૂલછાબ’ અનેક રીતે એક વિશિષ્ટ અખબાર છે. સો…
Read More » -
સરૂપ ધ્રુવ
અમદાવાદ સ્થિત લેખિકા-કવયિત્રી અને કર્મશીલ ડો સરૂપ ધ્રુવ, સંસ્કૃતિક પરિવર્તનને વરેલી સંસ્થા ‘દર્શન’નાં પ્રણેતા અને સંચાલક છે. એમણે લખેલાં કાવ્યો,…
Read More » -
ડો સુદર્શન આયંગર
અમદાવાદમાં આવેલી ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના મહાત્મા ગાંધીએ ૧૮મી ઓક્ટોબર ૧૯૨૦ ના દિવસે કરી. આ વર્ષની ૧૮મી ઓક્ટોબરે આ શિક્ષણ સંસ્થા…
Read More » -
ડો દર્શિની દાદાવાળા
વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સીટીનાં ગુજરાતી ભાષા-સાહિત્યના એસોસિયેટ પ્રોફેસર ડો દર્શિની દાદાવાળા સ્થાપિત- સંચાલિત સંવિત્તિ ફાઉન્ડેશન મહેલો, યુનિવર્સીટીઓ અને આલિશાન પુસ્તકાલયોમાંથી…
Read More »









