
ગુજરાતી ભાષાનાં અનેક અખબારો અને સામયિકોમાં કામ કરી ચૂકેલા ગુજરાતી પત્રકાર ક્ષેત્રના અગ્રણી ઉર્વીશ કોઠારી એક અભ્યાસુ લેખક છે એટલું જ નહીં એમણે હાસ્ય સાહિત્યમાં પણ સર્જન કર્યું છે. એમના જ શબ્દોમાં એમણે અખબાર વિશ્વના ‘ઘાટ ઘાટનાં પાણી પીધાં છે’. ૨૫ વર્ષના સક્રિય પત્રકારત્વના કાર્યકાળ દરમ્યાન એમને થયેલા અનુભવો વિષે અને પત્રકારત્વના વ્યવસાય વિષે તેઓ આ વાર્તાલાપમાં નિખાલસ ભાવે ચર્ચા કરે છે. વાર્તાલાપનો પૂર્વાર્ધ –
વાર્તાલાપનો ઉત્તરાર્ધ:
સુર સંવાદ કાર્યક્ર્મ માં જોડાવાનું ગમશે.
હું જે ઉર્વિશને ઓળખું છું તે આ જ છે ,always anti establishment ને તડ ને ફ કરનાર. Bravo man.
Urvish’s observation is absolutely right.
I liked his pen.
Thank you !